स्वामिनारायण

स्वामिनारायण संप्रदाय के स्थापक
(सहजानन्द स्वामी से अनुप्रेषित)

स्वामिनारायण या सहजानन्द स्वामी (२ अप्रैल १७८१ - १ जून १८३०), हिंदू धर्म के स्वामिनारायण संप्रदाय के संस्थापक थे।[1]

स्वामिनारायण
સ્વામિનારાયણ
जन्म घनश्याम पाण्डे
3 अप्रैल 1781
छपिया (वर्तमान उत्तर प्रदेश, भारत)
मृत्यु 1 जून 1830(1830-06-01) (उम्र 49)
गढड़ा (वर्तमान गुजरात, भारत)
गुरु/शिक्षक स्वामि रामानन्द
धर्म हिन्दू
की शिक्षापत्री स्वामिनारायण सम्प्रदाय का मूल ग्रन्थ है।[2][3]

परिचय संपादित करें

ब्राह्मण संत श्री घनश्याम पांडे जिन्हें अनुयायियों ने स्वामिनारायण नाम दिया का जन्म 3 अप्रैल 1781 (चैत्र शुक्ल 9, वि.संवत 1837) को परब्रम्ह भगवान श्रीराम की जन्मभूमि अयोध्या के पास गोण्डा जिले के छपिया ग्राम में हुआथा।[4] रामनवमी होने से सम्पूर्ण क्षेत्र में पर्व का माहौल था। उनके माता-पिता, धर्म देव और भक्ति ने घनश्याम पांडे रखा था बाद में उन्हें निलकंठवर्णी और स्वामीनारायण विगेरे नामों से लोग भक्तिभाव से बुलाते थे। अनुयायियों के अनुसार हाथ में पद्म और पैर ऊर्ध्व रेखा कमल जैसे दिखने वाले चिन्ह देखकर ज्योतिषियों को लगा कि यह बालक धर्म प्रचारक होकर समाज को दिशा देगा।

पांच वर्ष की अवस्था में बालक को अक्षरज्ञान दिया गया। आठ वर्ष का होने पर उसका जनेऊ संस्कार हुआ। छोटी अवस्था में ही उसने अनेक शास्त्रों का अध्ययन कर लिया। जब वह केवल 11 वर्ष का था, तो माता व पिताजी का देहांत हो गया। कुछ समय बाद लोगो के कल्याण के हेतु उन्होंने घर छोड़ दिया और अगले सात साल तक पूरे देश की परिक्रमा की। अब लोग उन्हें नीलकंठवर्णी कहने लगे। इस दौरान उन्होंने गोपालयोगी से अष्टांग योग सीखा। वे उत्तर में हिमालय, दक्षिण में कांची, श्रीरंगपुर, रामेश्वरम् आदि तक गये। इसके बाद पंढरपुर व नासिक होते हुए वे गुजरात आ गये।[5]

एक दिन घनश्याम पांडे अर्थात नीलकंठवर्णी मांगरोल के पास 'लोज' गांव में पहुंचे। वहां उनका परिचय स्वामी मुक्तानंद में हुआ, जो स्वामी रामानंद के शिष्य थे। नीलकंठवर्णी स्वामी रामानंद के दर्शन को उत्सुक थे। भेंट के बाद रामांनद जी ने उन्हें स्वामी मुक्तानंद के साथ ही रहने को कहा। नीलकंठवर्णी ने उनका आदेश शिरोधार्य किया।

उन दिनों स्वामी मुक्तानंद कथा करते थे। उसमें स्त्री तथा पुरुष दोनों ही आते थे। नीलकंठवर्णी ने देखा और अनेक श्रोताओं और साधुओं का ध्यान कथा की ओर न होकर महिलाओं की ओर होता है। अतः उन्होंने पुरुषों तथा स्त्रियों के लिए अलग कथा की व्यवस्था की तथा प्रयासपूर्वक महिला कथावाचकों को भी तैयार किया। उनका मत था कि संन्यासी को उसके लिए बनाये गये सभी नियमों का कठोरतापूर्वक पालन करना चाहिए।

कुछ समय बाद स्वामी रामानंद ने नीलकंठवर्णी को पीपलाणा गांव में दीक्षा देकर उनका नाम 'सहजानंद' रख दिया। एक साल बाद जेतपुर में उन्होंने सहजानंद को अपने सम्प्रदाय का आचार्य पद भी दे दिया। इसके कुछ समय बाद स्वामी रामानंद जी का शरीरांत हो गया। अब स्वामी सहजानंद ने गांव-गांव घूमकर सबको स्वामिनारायण मंत्र जपने को कहा। उन्होंने निर्धन सेवा को लक्ष्य बनाकर सब वर्गों को अपने साथ जोड़ा। इससे उनकी ख्याति सब ओर फैल गयी। वे अपने शिष्यों को पांच व्रत लेने को कहते थे। इनमें मांस, मदिरा, चोरी, व्यभिचार का त्याग तथा स्वधर्म के पालन की बात होती थी। सहजानंद अर्थात स्वामिनारायण जी ने जो नियम बनाये, वे स्वयं भी उनका कठोरता से पालन करते थे। उन्होंने यज्ञ में हिंसा, बलिप्रथा, सतीप्रथा, कन्या हत्या, भूत बाधा जैसी कुरीतियों को बंद कराया। उनका कार्यक्षेत्र मुख्यतः गुजरात रहा। प्राकृतिक आपदा आने पर वे बिना भेदभाव के सबकी सहायता करते थे। इस सेवाभाव को देखकर लोग उन्हें भगवान के अवतारी मानने लगे। आचार्य सहजानंद उर्फ स्वामिनारायण जी ने अनेक मंदिरों का निर्माण कराया, इनके निर्माण के समय वे स्वयं सबके साथ श्रमदान करते थे। आचार्य सहजानंद ने अपने कार्यकाल में अहमदाबाद (गुजरात), मूली, भूज, जेतलपुर, धोलका, वडताल, गढ़डा, धोलेरा तथा जुनागढ़ में भव्य शिखरबध्द मंदिरों का निर्माण किया। यह मंदिरों स्थापत्य कला का अद्भुत नमूना है।

धर्म के प्रति इसी प्रकार श्रद्धाभाव जगाते हुए आचार्य सहजानंद अर्थात स्वामिनारायण जी ने गुणतितानंद स्वामी को अपने आध्यात्मिक उत्तराधिकारी के तौर पर नियुक्ति की। 1 जून 1830 को उनकी मृत्यु हुयी। आज उनके अनुयायी विश्व भर में फैले हैं। वे मंदिरों को सेवा व ज्ञान का केन्द्र बनाकर काम करते हैं और आचार्य सहजानंद को ही भगवान की तरह मंदिरों में प्रतिष्ठित कर दिया जिसका वैदिक विद्वानों ने विरोध किया और ब्रम्हवैवर्त पुराण का उल्लेख किया जिसमें दंभ वश लोग नये नये पंथो को अपने अनुसार चलाएंगे और धन प्रचार-प्रसार की शक्ति ही सत्य सिद्ध करने की विधा होगी।

रचनाएँ संपादित करें

शिक्षापत्री, वचनामृतम्, सत्संगीजीवन व भक्तचिंतामणी (गुजराती)સ્વામિનારાયણ અથવા સહજાનંદ સ્વામી (૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. સ્ભકંધપુરાણનાં વિષ્ણુખંડ-વાસુદેવ મહાત્મ્ય-૧૮=૪૨-૪૩-૪૪ શ્લોકો મુજબ ભગવાન પૂર્ણપુરુષોત્તમ નારાયણ પોતે આ પૃથ્વી પર કોશલદેશ (અયોધ્યાના છપૈયા ગામે) સામવેદી બ્રાહ્મણ કુળમાં ધર્મદેવ તથા ભક્તિમાતાના ઘેર નારાયણમુનિ(મુનિ=સ્વામિ) રુપે અવતાર ધારણ કરશે તેવી આગાહી કરવામાં આવી છે તેજ ભગવાન સ્વામિનારાયણ હતા. -વચનામૃત મધ્યનું-૯/મધ્યનું-૧૩/અંત્યનું-૩૮ વગેરે. તેમનું મૂળ નામ ઘનશ્યામ પાન્ડે હતું અને તેમનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો હતો. ૧૭૯૨માં તેમણે વર્ણી વેશે વનવિચરણ શરુ કર્યું.હિમાલયથી કન્યાકુમારી,


જગન્નાથપુરી થી ગુજરાત એમ આખા ભારતમાં પગપાળા યાત્રા કરી અનેક મુમુક્ષુ જીવોને સત્ બોધ આપ્યો અને ગુજરાતના લોજપુરમાં યાત્રા વિરામ અને અવતાર કાર્યની શરૂઆત કરી. રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી.તેમણે અનેક ચોર-લુટારાઓનાં હાથમાં માળા પકડાવી , અનેક મુમુક્ષુ જીવોને ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય સહિત ભક્તિનો રાહ બતાવ્યો. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. આમ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો. સ્વામિનારાયણના બીજા હરિકૃષ્ણ, ઘનશ્યામ, સહજાનંદસ્વામી, નિલકંઠવર્ણી, સરજુદાસ, હરિ, કૃષ્ણ, ન્યાલકરણ વગેરે નામો પણ છે. સ્વામિનારાયણે તેમના જીવનકાળમાં છ મુખ્ય મંદિરો પોતાના હસ્તે બનાવ્યા તથા ૫૦૦ પરમહંસો બનાવ્યા હતા.તેમણે મુમુક્ષુ સ્ત્રીઓ માટે સાંખ્યધર્મ પ્રવર્તાવ્યો અને સ્ત્રીઓનું શોષણ ન થાય તે માટે માત્ર સ્ત્રીઓ જ પ્રવેશ કરી શકે તેવા અલગથી મંદિરની વ્યવસ્થા શરૂ કરી. તેમણે શિક્ષાપત્રી લખી અને ૧ જુન ૧૮૩૦ના દિવસે ગઢડા ખાતે તેમણે દેહત્યાગ કર્યો. મૃત્યુ પહેલા તેમણે તેમના ભત્રીજાને આચાર્યપદે સ્થાપી સંપ્રદાયનો કારભાર સોંપ્યો. તેમણે સમાજોત્થાન, વ્યસનમુક્તિ, સ્ત્રી કલ્યાણ, અને યજ્ઞમાં અપાતી બલી પ્રથા પર પ્રતિબંધ કરાવવા જેવા સામાજિક કાર્યો પણ કર્યા છે . આજે આ સંપ્રદાયમાં લગભગ 2 કરોડ લોકો જોડાયેલા છે.
   



અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાની કૂખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ને સોમવાર ૩ એપ્રિલ ૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો.[૨] વળી યોગાનુયોગે તે દિવસે રામનવમી પણ હતી. આથી આ દિવસને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઉજવે છે.[૩] તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું.[૨] તેમને બે ભાઈઓ હતા, જેમાં મોટાભાઈનું નામ રામપ્રતાપ પાંડે અને નાનાભાઈનું નામ ઇચ્છારામ પાંડે હતું.[૪] તેમણે સાત વર્ષની ઉમરે હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી તેમાં પારંગત થયા હતા.[૫] અને ગૃહત્યાગ કરી વનમાં અને આખા ભારતનાં તીર્થોમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસને ૨૮ ઓક્ટોબર ૧૮૦૦ના રોજ તેમણે દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં અને પોતાની સેવામાં રાખ્યા. https://bhaktilal.blogspot.com/2022/10/swaminarayan-janm.html?m=1

सन्दर्भ संपादित करें

  1. Malabari, Behramji Merwanji (1997). Gujarat and the Gujaratis: Pictures of Men and Manners Taken from Life (अंग्रेज़ी में). Asian Educational Services. आई॰ऍस॰बी॰ऍन॰ 978-81-206-0651-7.
  2. "Hinduism before reform | WorldCat.org". www.worldcat.org (अंग्रेज़ी में). अभिगमन तिथि 2023-05-13.
  3. Russell, R. V. (1993). The Tribes and Castes of the Central Provinces of India (अंग्रेज़ी में). Asian Educational Services. आई॰ऍस॰बी॰ऍन॰ 978-81-206-0833-7.
  4. "Times Music cassette on Swaminarayan serial launched". The Times of India. 2002-01-19. आइ॰एस॰एस॰एन॰ 0971-8257. अभिगमन तिथि 2023-05-13.
  5. Kurien, Prema A. (2007). A Place at the Multicultural Table: The Development of an American Hinduism (अंग्रेज़ी में). Rutgers University Press. आई॰ऍस॰बी॰ऍन॰ 978-0-8135-4056-6.

देखें संपादित करें